Bankમાં, Payment App પર, ઈન્વેસ્ટમેન્ટ એપ કે અન્ય કોઈ ફિનટેક એપમાં KYC કરાવવી પડે છે… KYC એટલે કે Know Your Customer એ પ્રક્રિયા છે,, જેના દ્વારા બેંક, એપ અથવા કોઈપણ નાણાકીય સંસ્થા જાણે છે કે તમે વિશ્વાસપાત્ર છો… તમારી એક આઈડેન્ટિટી છે… પરંતુ તાજેતરના સમયમાં આવી ઘટનાઓ બની છે,, જે દર્શાવે છે કે KYCમાં આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે છે…
Bankમાં, Payment App પર, ઈન્વેસ્ટમેન્ટ એપ કે અન્ય કોઈ ફિનટેક એપમાં KYC કરાવવી પડે છે… KYC એટલે કે Know Your Customer એ પ્રક્રિયા છે,, જેના દ્વારા બેંક, એપ અથવા કોઈપણ નાણાકીય સંસ્થા જાણે છે કે તમે વિશ્વાસપાત્ર છો… તમારી એક આઈડેન્ટિટી છે… પરંતુ તાજેતરના સમયમાં આવી ઘટનાઓ બની છે,, જે દર્શાવે છે કે KYCમાં આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે છે…
Bankમાં, Payment App પર, ઈન્વેસ્ટમેન્ટ એપ કે અન્ય કોઈ ફિનટેક એપમાં KYC કરાવવી પડે છે… KYC એટલે કે Know Your Customer એ પ્રક્રિયા છે,, જેના દ્વારા બેંક, એપ અથવા કોઈપણ નાણાકીય સંસ્થા જાણે છે કે તમે વિશ્વાસપાત્ર છો… તમારી એક આઈડેન્ટિટી છે… પરંતુ તાજેતરના સમયમાં આવી ઘટનાઓ બની છે,, જે દર્શાવે છે કે KYCમાં આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે છે…
ગોલ્ડ લોન ફ્રોડ કેસમાં આરબીઆઇએ કરી કેવી કડકાઇ? કેન્દ્ર સરકારે દવા કંપનીઓ પર કરી શું સખ્તાઇ? આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની ડેડલાઇન વધી
ગોલ્ડ લોન ફ્રોડ કેસમાં આરબીઆઇએ કરી કેવી કડકાઇ? કેન્દ્ર સરકારે દવા કંપનીઓ પર કરી શું સખ્તાઇ? આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની ડેડલાઇન વધી
એનએસઇએ ડબ્બા ટ્રેડિંગથી કોને સાવધાન રહેવા કહ્યું? કોચિંગ ક્લાસમાં કયા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે?
એનએસઇએ ડબ્બા ટ્રેડિંગથી કોને સાવધાન રહેવા કહ્યું? કોચિંગ ક્લાસમાં કયા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે?
આધાર સાથે જોડાયેલા ડેટાને સેફ રાખવા જરૂરી છે. જરા અમથી ચૂક થાય તો તમે ફ્રોડનો શિકાર બની શકો છો. આનાથી બચવા માટે તમે આધાર કાર્ડને લોક કરી શકો છો. જરૂરિયાત પડે તો તેને અનલોક કરી શકાય છે. આનાથી તમારો આધાર સંબંધી બધો ડેટા સેફ રહેશે. અને ઓનલાઇન ફ્રોડથી બચી જશો.
આધાર સાથે જોડાયેલા ડેટાને સેફ રાખવા જરૂરી છે. જરા અમથી ચૂક થાય તો તમે ફ્રોડનો શિકાર બની શકો છો. આનાથી બચવા માટે તમે આધાર કાર્ડને લોક કરી શકો છો. જરૂરિયાત પડે તો તેને અનલોક કરી શકાય છે. આનાથી તમારો આધાર સંબંધી બધો ડેટા સેફ રહેશે. અને ઓનલાઇન ફ્રોડથી બચી જશો.
આધાર સાથે જોડાયેલા ડેટાને સેફ રાખવા જરૂરી છે. જરા અમથી ચૂક થાય તો તમે ફ્રોડનો શિકાર બની શકો છો. આનાથી બચવા માટે તમે આધાર કાર્ડને લોક કરી શકો છો. જરૂરિયાત પડે તો તેને અનલોક કરી શકાય છે. આનાથી તમારો આધાર સંબંધી બધો ડેટા સેફ રહેશે. અને ઓનલાઇન ફ્રોડથી બચી જશો.